રાજનીતિ / PM મોદી આ કામ નહીં કરે તો યુપીમાં બનશે શાહીનબાગ: ઓવૈસીની ધમકીથી ગરમાયું રાજકારણ

If NPR-NRC is brought, another Shahinbagh will be set up in UP,Owaisi

અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારને ચીમકી આપતાં કહ્યું કે,જો કૃષિ કાયદાઓની જેમ NPR અને NCR કાયદાઓ રદ કરવામાં નહીં આવે તો અમે અહીં (UP)માં એક બીજું શાહિનબાગ બનાવી દઈશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ