INDIA / જો નીરવ મોદી ભારત આવશે તો આ જેલ હશે તેનું સરનામુ?

If Nirav Modi returns to India, this will be a jail

બ્રિટનમાં ભારત પ્રત્યાપણ મુદ્દે સુનાવણીનો સામનો કરી રહેલા હીરાના બિઝનેસમેન નીરવ મોદી જો ભારત પરત ફરશે તો તેમને મુંબઇની આર્થર રોડ જેલમાં રહેવું પડશે. તેમનો ભારત પરત પરવાનો નિર્ણય 25 ફેબ્રુઆરીએ બ્રિટનની વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટ કરશે. લંડનની આ અદાલતે આ મુદ્દે 8 જાન્યુઆરીએ સુનવણી પૂર્ણ કરી લીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ