વિવાદ / મુઘલો ખરાબ જ હતા તો તાજમહેલ અને લાલ કિલ્લો તોડી પાડો...: નસીરુદ્દીન શાહે ફરી આપ્યું વિવાદિત નિવેદન

If Mughals were evil then demolish Taj Mahal and Red Fort Naseeruddin Shah again made controversial statement

નસીરુદ્દીન શાહ OTT પર વેબ સીરિઝ 'તાજઃ ડિવાઈડેડ બાય બ્લડ'માં જોવા મળશે. સીરિઝની રિલીઝ પહેલા તેમણે દેશમાં મુગલોને થઈ રહેલી આલોચનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. દિગ્ગજ એક્ટરે કહ્યું કે જો મુઘલ કાળ અને મુઘલ આટલું જ વિનાશકારી હતા તો પછી તાજમહેલ અને લાલ કિલ્લાને પાડી કેમ નથી દેતા? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ