Coronavirus / સારા સમાચાર : ત્રીજા લોકડાઉનનો સમય વધારવામાં આવશે તો કોને કેટલી છુટ મળશે , સરકારનો આ રહ્યો પ્લાન

if lockdown extended after may 17 whole district wont be under red zone

કોરોના વાયરસના ચેપને રોકવા માટે આખા દેશમાં લોકડાઉન અમલમાં મુકાયું છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પુરો થવા જઈ રહ્યો છે. લોકડાઉન વધારવા માટે સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો તેમાં વધારો કરવામાં આવે તો પહેલા કરતા વધુ છૂટછાટ મળશે. એવા સંકેત છે કે સરકાર દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નવા પગલા લઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ