તાકાત / પરમાણુ યુદ્ધ: ભારત-પાકિસ્તાનની સરખામણીએ જુઓ કોનામાં છે કેટલો દમ?

if india pak nuclear war happens what will be result

ભારતે ઘણા વર્ષો પહેલા પરમાણુ હુમલો નહીં કરવાની નીતિની જાહેરાત કરી છે. પરંતુ રક્ષામંત્રી રાજનાથ સિંહે થોડાક દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિઓ અનુસાર ભારત પોતાની આ રણનીતિમાં ફેરફાર કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ