ન્યાયિક / 'જબરજસ્તીથી કરાતું ધર્માંતરણ ગંભીર ગુનો' અટકાવવા શું પગલાં ભર્યાં? સુપ્રીમે કેન્દ્રને કહ્યું

If Forced Religious Conversions Not Stopped...,

દેશમાં જબરજસ્તીથી થઈ રહેલા ધર્માંતરણના મામલે એક મોટી ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો છે કે તેણે શું પગલાં ભર્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ