કૃષિ કાયદા / કૃષિ મંત્રીએ કહ્યું જો ખેડૂતોને સરકાર પર ભરોસો ન હોત તો આવું બન્યું જ ન હોત, જાણો શું

If farmers do not trust the government, why the January 8 meeting would have been decided ?: Agriculture Minister Tomar

કેન્દ્ર સરકાર અને કિસાન યુનિયનોની વચ્ચે સવારથી ચાલી રહેલી રહેલી બેઠક સાંજે પૂર્ણ થઇ હતી જેના પછી પ્રેસ કોન્ફેરન્સમાં કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે સરકાર ઉપર ખેડૂત યુનિયનોને ભરોસો છે કેમ કે તેના લીધે જ તેઓ આગામી 8 જાન્યુઆરીએ યોજાનાર નવી બેઠકમાં ચર્ચા કરવા માટે તૈયાર થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ