ચૂંટણી / દિગ્વિજયસિંહ આ ચૂંટણીમાં નહીં જીતે તો જ્યાં હવન કરીશ ત્યાં જ હું સમાધિ લઈશ

If Digvijay Singh does not win in this election, I will take the Samadhi where I will do Hawan

ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહ ચૂંટણી મેદાનમાં છે. જેમની સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને મેદાને ઉતાર્યા છે. જેમ જેમ ભોપાલમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના સમર્થકો નવા નવા નિવેદનો આપો રહ્યા છે. ધર્મના નામે કેટલાક લોકો રાજકારણ કરી રહ્યા છે. ત્યારે જોઇએ આશ્ચર્યમાં મુકી દે એવો દાવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ