નિવેદન / સુબ્રમણ્યમ સ્વામીની સૂચક ટ્વિટ : ગુજરાતમાં આનંદીબેન CM તરીકે પાછા આવે તો કોરોના કાબૂમાં આવી જાય

if anandiben patel becomes cm again corona can be stabilized in gujarat subramanian swamy tweet

સમગ્ર વિશ્વને હંફાવનાર કોરોનાએ છેલ્લા 15 દિવસથી ગુજરાતને પણ બાનમાં લીધું છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7400 કરતાં પણ વધુ થઈ ગઈ છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકારના વહીવટથી ખુબ જ નારાજ છે. ત્યારે જ ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવી ટ્વિટ કરી કે કેન્દ્ર અને રાજ્ય સરકારને ચકિત કરી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ