SHORT & SIMPLE / અમદાવાદીઓ શહેરની આ સૌથી વધારે જાણીતી જગ્યાએ સોમવારે જવાનું વિચારતા હોય તો કરજો કેન્સલ, આ કારણે છે બંધ

If Ahmedabadites are thinking of going to this most famous place of the city on Monday, cancel it, this is why it is closed

ગાંધીનગર ખાતે આવતીકાલથી જી 20 સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે. જેથી બપોર બાદ બ્રિજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ