સુવિદ્યા / વાહન કે મોબાઇલની ચોરી થાય તો પોલીસ સ્ટેશને ધક્કો ખાવાની જરૂર નહીં રહે, ગુજરાત સરકારે જુઓ શું કર્યો નિર્ણય

If a vehicle or mobile is stolen, there is no need to push the police station, see what decision the Gujarat government has...

હવે વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં લોકોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, ગૃહવિભાગ e-FIRનો પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે.જે અંતર્ગત ઓનલાઈન e-FIRથી ફરિયાદ નોધાવી શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ