રિસર્ચ / શાળાએ જતાં બાળકોમાં કોરોના સંક્રમણને લઈને ભારતીય વૈજ્ઞાનિકોનોએ કર્યો મોટો દાવો, સંશોધનમાં કહ્યું આવું

icmr scinentists study on schools reopening and covid in children of all age groups

આઈસીએમઆર ના વૈજ્ઞાનિકોએ દેશભરમાં સ્કૂલો ખોલવાને લઈને એક તારણ આપ્યું હતું. જેમાં શાળાઓ ખોળવાથી લઈ બાળકોમાં સંક્રમણને લઈને ખુલાસા કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ