સંક્રમણ / કોરોનાનું જોર વધતાં ICMRએ ચોથી વખત સ્ટ્રેટજી બદલી, હવે આ લોકોના પણ થશે ટેસ્ટ

icmr new testing strategy for corona virus in india covid 19

વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ભારતમાં પણ કેસ સતત વધી રહ્યાં છે ત્યારે હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ફરીવાર પોતાની સ્ટ્રેટેજી બદલી નાખી છે. કોરોના વાયરસના ટેસ્ટમાં હવે વધુ આક્રમકતા દર્શાવવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ