માહિતી / ICMRની નવી ગાઈડલાઈન થઈ જાહેર, હવે ડોક્ટરોએ કોરોનાના દર્દીના મોતના કારણની પણ આપવી પડશે જાણકારી

icmr new guide line doctors will have to give information about the causes of death of corona patients

દેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે કોરોનાને લઈને હવે સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીને જિસ્ચાર્જ કરતી સમયે હવે કોરોનાથી થયેલા મોતનો રેકોર્ડ રાખવા માટે આ નિયમ બનાવાયો છે. જો કોરોના દર્દીનું મોત થાય છે તો તે મોત કયા કારણોસર થયું છે તેની જાણકારી ડોક્ટરોએ આપવાની રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ