બોલચાલની દ્રષ્ટિએ કહીએ તો વૈજ્ઞાનિકોએ કોઈપણ બાહ્ય બેક્ટેરિયા અથવા વાયરસ સામે લડવા માટે જરૂરી એન્ટિબોડીઝ તૈયાર કરી લીધા છે. આ શોધ વધુ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે તેનો ઉપયોગ ફક્ત કોરોના ચેપ પછીની સારવાર માટે જ નહીં પરનું સંક્રમણને રોકવા માટે પણ કરવામાં આવશે.
ICMR ને મળી મોટી સફળતા
બનાવી એવી એન્ટિબોડી જે કરશે બે કામ
ચેપ લાગવાથી બચાવશે અને ઠીક પણ કરશે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( ICMR ) અને બાયોલોજિકલ ઇ. લિમિટેડ, હૈદરાબાદ ( Biological E. Limited, Hyderabad ) મળીને એક ખાસ પ્રકારની એન્ટિસિરમ બનાવી છે જેનો ઉપયોગ કોરોના સારવાર( Covid-19 Treatment ) માં થાય છે. આ કોરોના સામેની લડતમાં મહત્વપૂર્ણ હથિયાર સાબિત થઈ શકે છે પરંતુ હાલમાં આ એન્ટિસિરમ ફક્ત પ્રાણીઓમાં જ વિકસિત કરવામાં આવ્યું છે.
(2/4) Such measures have previously been used in medical science to control many viral and bacterial infections such as Rabies, Hepatitis B, Vaccinia virus, Tetanus, Botulism and Diphtheria.
જો સામાન્ય ભાષામાં સમજીએ તો તેમણે કોઈપણ બાહ્ય બેક્ટેરિયા અથવા વાયરસ સામે લડવા માટે જરૂરી એન્ટિબોડીઝ તૈયાર કરી છે. આ શોધ વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તેનો ઉપયોગ ફક્ત કોરોના ચેપ લાગ્યા બાદની સારવાર માટે જ નહીં પણ ચેપના નિવારણ માટે પણ થાય છે ( prophylaxis and treatment of COVID-19 )
ICMR એ જણાવ્યું છે કે આવી સારવાર નો ઉપયોગ ભૂતકાળમાં ઘણા વાયરલ અને બેક્ટેરિયલ ચેપની સારવારમાં કરવામાં આવ્યો છે. આમાં હડકવા, હેપેટાઇટિસ બી, રસી વાયરસ, ટિટેનસ અને ડિપ્થેરિયા જેવા રોગો શામેલ છે.
(4/4) Standardization achievable through equine sera based treatment modality thus stands out as yet another remarkable public health initiative supported by ICMR in the time of COVID 19.
ભારતના જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટેની સફળતા : ICMR
જો કે, કોવિડ -19 માંથી સ્વસ્થ થઈ ગયેલા લોકોના પ્લાઝ્માનો ઉપયોગ પણ આવી જ કેટલીક સારવાર માટે થાય છે. પરંતુ આમાં એન્ટિબોડીઝ નું સ્તર વ્યક્તિ-વ્યક્તિમાં બદલાય છે. આને કારણે તેનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. ICMR એ આ નવી સિદ્ધિ ને ભારતમાં જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે એક મોટી સફળતા ગણાવી છે.