ગાંધીનગર / નિવૃત્તિના દિવસે જ સંગીતા સિંઘની રાજ્યના વિજિલન્સ કમિશનર તરીકે કરાઇ નિમણૂંક

IAS Sangeeta Singh appointed as vigilance commissioner

ગુજરાત રાજ્યના ગૃહખાતાના એડીશનલ સચિવ તરીકે સંગીતા સિંઘ નિવૃત્ત થયાં બાદ હવે તેમને વિજિલન્સ કમિશનર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે. તેમની જગ્યાએ  રેવન્યુ વિભાગના એડીશનલ સચિવ પંકજ કુમારને ગૃહખાતાનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ