આર્ટિકલ 370 / કાશ્મીર મુદ્દા પર રાજીનામુ આપનાર IAS ગોપીનાથનને સરકારે કહ્યું રાજીનામુ સ્વીકાર નથી થયું, કામ કરતા રહો

ias officer kannan gopinathan who quit ias over centres kashmir move asked to return to work

જમ્મૂ કાશ્મીરના મુદ્દાને લઇને ગત સપ્તાહે પોતાના પદથી રાજીનામુ આપનાર IAS અધિકારી કન્નન ગોપીનાથનને સરકારને કહ્યું છે કે જ્યાં સુધી તેમના રાજીનામાનો સ્વીકાર નથી થતો, તે પાછા ફરે અને કામ કરતા રહે. ગોપીનાથને કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાં લોકોને 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'થી વંચિત કરવામાં આવી રહ્યા છે, એમને આ સ્વીકાર્ય નહોતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ