BIG NEWS / સૌરાષ્ટ્રમાં ઍરપોર્ટ નજીક 1000 એકર જમીન કૌભાંડમાં કે.રાજેશ બચી ગયા હતા, તપાસ થાય તો રાજકોટ સુધી રેલો પહોંચશે

IAS officer k. Rajesh's probe is likely to reach Rajkot due to land dispute

IAS અધિકારી કે.રાજેશની ભ્રષ્ટાચારની લહેર વધુ એક જમીન સુધી પહોંચે તેવી શક્યતા. આ મુદ્દે જો IAS અધિકારી કે.રાજેશને લઇને તપાસ થાય તો આ મામલો છેક રાજકોટ સુધી પહોંચે તેવું જાણવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ