IAS દહિયા પ્રેમપ્રકરણ / પીડિતાએ કહ્યું મારી દીકરીનો DNA ટેસ્ટ કરાવો સાચું ખબર પડી જશે

IAS gaurav dahiya case victim statement on her daughter DNA

IAS ગૌરવ દહિયાના પ્રેમપ્રકરણ મામલે પીડિતાએ મહિલા આયોગમાં રજૂઆત કરી હતી. મહિલાએ પોતાની બાળકીનો DNA ટેસ્ટ કરવાની માંગ કરી હતી અને ન્યાય માટે મહિલા આયોગ સામે હાથ ફેલાવ્યા હતા. મહિલા આયોગમાં મુલાકાત બાદ પીડિતાએ જણાવ્યું કે, IAS ગૌરવ દહિયાં ડિસમિસ થવા જોઈએ. ગૌરવ દહિયાએ IAS પદની ગરિમા જાળવી નથી. દીકરીનો DNA ટેસ્ટ કરવાની માંગ કમિટી સમક્ષ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ