અકસ્માત / મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, વાયુસેનાનું વિમાન રન-વે પરથી લપસ્યુ

IAF plane overshoots runway at Mumbai airport, no injuries

એરપોર્ટ ઑથોરિટીની તરફથી આ દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે. એરપોક્ટ પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતીય વાયુ સેનાનું AN-32, મંગળવારે રાતે રનવે-27 પર લપસી ગયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ