બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / IAF plane overshoots runway at Mumbai airport, no injuries

અકસ્માત / મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, વાયુસેનાનું વિમાન રન-વે પરથી લપસ્યુ

vtvAdmin

Last Updated: 11:10 AM, 8 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરપોર્ટ ઑથોરિટીની તરફથી આ દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે. એરપોક્ટ પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતીય વાયુ સેનાનું AN-32, મંગળવારે રાતે રનવે-27 પર લપસી ગયું.

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે. વાયુસેનાનું એ.એન.32 રન વે પરથી લપસ્યુ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. 

જો કે આ દુર્ઘટનાના કારણે 50 અન્ય વિમાનો પર અસર પડી છે. કેટલાક વિમાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો કેટલાક વિમાનને હાલ માટે ટાળી દેવામાં આવ્યા છે. 

એરપોર્ટ પર રનવે પરથી ઉતરતા તંત્ર દોડતુ થયુ હતુ અને એરપોર્ટ પર થોડી વાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થતા આખરે તંત્રએ રાહાતનો શ્વાસ લીધો હતો અને બધુ હેમખેમ જોવા મળ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ રશિયાની રાજધાની મોસ્કોમાં પણ ઈમરજન્સી લેન્ડિંગ  દરમિયાન એક પ્લેનમાં આગ લાગતા 41 લોકો જીવતા સળગ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

IAF Indian air force Mumbai national Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ