રિપોર્ટ / ભારતીય મિસાઇલનું નિશાન બન્યું હતું એરફોર્સનું હેલિકોપ્ટર, 7 લોકોએ ગુમાવ્યો હતો જીવ

iaf helicopter was shot down by indian missile says investigation report

એક ઉચ્ચસ્તરીય તપાસ રિપોર્ટ અનુસાર જમ્મૂ કાશ્મીરના બડગામમાં 27 ફેબ્રુઆરીએ વાયુસેનાનું દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર MI-17 ભારતીય મિસાઇલનું જ નિશાન બન્યું હતું. આ રિપોર્ટમાં ઓછામાં ઓછા ચાર અધિકારીઓ દોષિત ઠેરાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ