બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / IAF agniveer recruitment 2022 notification of sarkari naukri
Hiren
Last Updated: 07:33 PM, 27 September 2022
અગ્નિવીરોની ભરતી
ભારતીય વાયુસેનાના અગ્નિવીરોના 1/2023ની ભરતી અંગે શોર્ટ નોટીસ જાહેર કરી છે. આ નોટીસ અનુસાર તમામ મહિલા અને પુરુષ ઉમેદવારોની ભરતી અગ્નિવીરના પદ માટે કરવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતાં હોય તેને ઓફિશિયલ વેબસાઇટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરવું પડશે અને ઓફલાઇન પરીક્ષા માટે હાજર થવું પડશે.
IAFએ પોતાની વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાહેર કર્યું છે કે નવેમ્બર 2022ના પ્રથમ સપ્તાહમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ જશે. અરજદારોને જાન્યુઆરી 2023ના મધ્યમાં પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
ભરતી માટે યોગ્યતાના માપદંડો
આ ભરતી માટે અરજદારો પાસે 12માંની ડિગ્રી હોવી આવશ્યક છે. એટલું જ નહીં પરંતુ 12માં ધોરણમાં ઓછામાં ઓછાં 50% મેળવ્યા હોવા જરૂરી છે. અથવા તો 50% સાથે ઇન્જિન્યરીંગ કે ડિપ્લોમાની ડિગ્રી હોવી જરૂરી છે.
જાણો શું છે વયમર્યાદા ?
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી વધુ અને 21 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજદારની ઊંચાઈ ઓછામાં ઓછી 152.5 સેમી હોવી જોઈએ અને તે તેની છાતીને 5 સેમી સુધી ફુલાવી શકવો જોઇએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News