IAF / AN-32 વિમાન ક્રેશમાં તમામ 13 લોકોના મોત, વાયુસેનાએ આપી જાણકારી

iaf an 32 crash air force says no survivors from the wreckage

ભારતીય વાયુસેનાના ગાયબ વિમાન AN-32માં સવાર કોઇ યાત્રાળુ જીવીત બચ્યુ નથી. ભારતીય વાયુસેનાએ ગુરુવારે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી. ટ્વિટ કરતા ભારતીય વાયુસેનાએ કહ્યું કે 8 સભ્યોનું બચાવ દળ ક્રેશ સાઇટ પહોંચ્યું છે. જ્યા એેમને કોઇ જીવીત મળ્યું નથી. AN-32 વિમાનમાં સવાર રહેલા તમામ 13 કર્મચારીઓ પરિવારજનોને કોઇપણ જીવીત ન હોવા અંગેની સૂચના આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ