નવી દિલ્હી / કટોકટીની વરસી પર PM મોદીએ કહ્યું - લોકશાહી લડવૈયાઓનું બલિદાન દેશ ક્યારેય નહીં ભૂલે

I salute those who defended democracy during emergency PM Modi

25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. કટોકટીને આજે 45 વર્ષ  પૂરા થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજથી ઠીક 45 વર્ષ પહેલા દેશ પર કટોકટી થોપવામાં આવી હતી. તે સમયે ભારતની લોકશાહીની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, દુઃખ સહન કર્યા, તે બધાને મારા શત-શત- નમન! તેમના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય ભુલી શકશે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ