સુરતમાં બનેલી ગોજારી ઘટનામાં ભોગ બનેલા પરિવારજનોને સાંત્વના આપવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવ્યા હતા. તેમણે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું ઈશ્વરને પ્રાર્થના કરું છુ કે આ નાના ભુલકાઓને તેમના ખોળામાં સમાવે. આ ઘટનામાં આશરે 20 જેટલા કુટુંબની આત્માને દુખ પહોંચાડ્યું છે.