ઉત્તરપ્રદેશ / ફરીવાર ફાયરબ્રાન્ડ અવતારમાં યોગી આદિત્યનાથ, કહ્યું 'જે જય શ્રી રામ નથી બોલતા તેમના...'

I doubt the DNA of those who do not speak Jai Shri Ram: CM Yogi

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાતચીત કરતા ચોંકવનારું નિવેદન આપ્યું છે. જેમા તેંમણે કહ્યું કે જે લોકો જય શ્રી રામ નથી બોલતા તેમના DNA પર મને શંકા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ