વાયરલ / જન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )

i commit suicide on janmashtami whatsapp post viral swaminarayan swami vadtal

યજ્ઞપુરષ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ યજ્ઞપુરષ સ્વામીએ સ્વબચાવની માગ કરી છે. વોટસએપમાં બચાવની માંગ સાથે મેસેજ વાયરલ કર્યા છે. સત્તાધારી સંતો-સત્તાધિશો ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ