નિવેદન / ટીમ ઇન્ડિયાના નંબર 4 માટે આ દિગ્ગજ બેટ્સમેન નોંધાવી દાવેદારી

I Can Be Indian Cricket Teams Number Four Says Suresh Raina

ટીમ ઇન્ડિયામાં નંબર 4 માટે કોણે રમાડવા તે અંગે સતત અટકળો ચાલી રહી છે. વર્લ્ડકપ સેમિફાઇનલથી હારીને બહાર થયા પછી આ અંગે ઘણા સવાલો થયા. કેપ્ટન, કોચ, ટીમ મેનેજમેન્ટની સાથે સાથે સિલેક્ટર્સને પણ સવાલો થયા, પરંતુ હજુ સુધી આ માટે કોઇ યોગ્ય બેટ્સમેન ના મળ્યો. હવે નંબર પર 4 પર બેટિંગ કરવા માટે ટીમ ઇન્ડિયામાંથી છેલ્લા કેટલાય સમયથી બહાર રહેલા સુરેશ રૈનાએ દાવેદારી નોંધાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ