કોવિડ દુર્ઘટના / ઉદ્ધવ ઠાકરે હાથ જોડીને બોલ્યાં, મને માફ કરી દેજો, જાણો મુખ્યમંત્રીએ કેમ માંગી માફી

I Ask For Forgiveness

મુંબઈની કોવિડ-19 હોસ્પિટલમાં સર્જાયેલી આગની કરુણાંતિકામાં મૃતકોના પરિજનોની માફી માગતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમને માટે 5 લાખની સહાયની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ