પ્રતિક્રિયા / ખેડૂતોના આક્રમક આંદોલન બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સરકાર વાત કરવા તૈયાર, પહેલાં આટલું કામ કરો

I appeal to the protesting farmers that govt of India is ready to hold talks says amit shah

ગૃહપ્રધાન અમિત શાહે પંજાબ-હરિયાણાના ખેડૂતોને રસ્તાને બદલે દિલ્હીમાં મેદાનમાં શિફ્ટ થઈને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરવા માટે અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ