Video / દેશના 40 ટકા વાયુ પ્રદૂષણ માટે હું જવાબદાર...: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેમ કહ્યું આવું?

I am responsible for 40 percent air pollution of the country, said Union Minister Nitin Gadkari

દેશમાં 40 ટકા વાયુ પ્રદૂષણ માટે અમે એટલે કે પરિવહન જવાબદાર છીએ. વાહનવ્યવહાર મંત્રી તરીકે હું ખરેખર આ માટે જવાબદાર છું. પરિવહન ક્ષેત્રે વૈકલ્પિક ઇંધણની જરૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ