નિર્ભયા કેસ / ફાંસીની નવી તારીખ જાહેર થયાં બાદ નિર્ભયાના માતાએ કહ્યું કે, હું બહુ ખુશ નથી કારણ કે...

i am not very happy as this is the third time that death warrant says ashadevi

નિર્ભયા બળાત્કાર અને મર્ડર કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુનેગારો માટે ડેથ વોરંટ જારી કર્યું છે. નવા ડેથ વોરંટ મુજબ 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ નિર્ભયાની માતાએ પ્રતિક્રિયા આપી હતી કે, સતત ત્રીજી વખતે થયેલી આ ઘટનાને કારણે હું બહું ખુશ નથી. 

બ્રેકિંગ ન્યૂઝ