મેઘપ્રકોપ / હૈદરાબાદ પાણી-પાણી, 25ના મોત, 100 NDRFની ટીમ : PM મોદીએ કહ્યું બને એટલી તમામ...

Hyderabad water-water, 25 killed, 100 NDRF team: PM Modi says so many ...

હૈદરાબાદમાં અવિરત વરસાદને પગલે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી અને શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું. તેલંગાણાના વહીવટી તંત્રની વિનંતી મુજબ, કુદરતી આપત્તિનો સામનો કરવા માટે શહેરમાં national disaster response force ( NDRF ) ની 4 ટીમો તૈનાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ