દુ:ખદ / પતિના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ પત્નીએ છોડ્યાં પ્રાણ, બે બાળકો નિરાધાર, ઘટના જાણીને દ્રવી ઉઠશો

 husband wife death together in navsari khergam village shocking death

નવસારીમાં એક દુખદ ઘટના બની છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા. પતિ-પત્નીના મૃત્યુથી બે માસૂમ બાળકોએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ