નિવેદન / કોણે કરી હતી પરમાણુની શોધ? મોદી કેબિનેટના મંત્રીએ જુઓ શું કહ્યું

hrd minister ramesh pokhriyal nishank charak rishi atoms molecules

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' દાવો કર્યો છે કે પરમાણુ અને અણુની શોધ ચરક ઋષિએ કરી હતી. સાથે જ એમણે કહ્યું કે નાસા (NASA) કહી રહ્યુ્ં છે કે જો નજીકના ભવિષ્યમાં ચાલતુ ફરતુ કોમ્પ્યૂટર શક્ય બન્યું તો એ સંસ્કૃતને કારણે જ સંભવ બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ