બિઝનેસ / વ્યાજદર ઘટાડ્યા વગર જ RBI એ ઓછો કર્યો તમારો EMI, જાણો કેવી રીતે

how your emi will come down after rbi ltro system

કોરના વાયરસના કારણે અર્થવ્યવસ્થાને થનાર નુકસાન સામે પહોંચી વળવા માટે કેટલીય કેન્દ્રીય બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ભારતીય રિઝર્વ બેંકે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં વ્યાજદરોમાં ઘટાડાના કોઇ સંકેત આપ્યા નહોતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ