ના હોય ! / શિલામાંથી કઈ રીતે બનશે મૂર્તિ? અયોધ્યામાં હથોડી જેવા ઓજાર વગર મૂર્તિ બનાવવા ઘડાઈ રહ્યો છે ખાસ પ્લાન

how will the idols of ramlala be carved hammer and chisel are not allowed for ram mandir

આશરે 6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલા નેપાળમાંથી અયોધ્યા લાવવામાં આવી છે. આ શિલામાંથી ભગવાન રામની મૂર્તિ તૈયાર કરવામાં આવશે. પરંતુ આ પથ્થરો પર કોઈ પણ પ્રકારના લોખંડના ઓજારોનો ઉપયોગ પ્રતિબંધિત છે.

બ્રેકિંગ ન્યૂઝ