સવાલ / NRCને લઇને ચિદમ્બરમે સાધ્યું મોદી સરકાર પર નિશાન, આ લોકોનું શું કરશો?

how will it deal with 19 lakh non citizens ? chidambaram asks to modi govt

આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે સોમવારે મોદી સરકારને સવાલ કર્યો કે જ્યારે તેમણે બાંગ્લાદેશને આ ભરોસો અપાવ્યો કે NRC ની પ્રક્રિયાની અસર પડોશી દેશ પર નહીં થાય તો હવે રાષ્ટ્રીય નાગરિક નોંધણીની બહાર રહેનારા 19 લાખ લોકો શું કરશે ? આ ટ્વીટ ચિદમ્બરમના પરિવારજનોએ તેમના વતી કર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ