દિવાળી 2019 / આ વખતે અયોધ્યામાં કેવો હશે ‘દીપોત્સવ’?

How will 'Deepotsav' be in Ayodhya this time?

અયોધ્યામાં દીવાળીના અવસરે યોજાનાર દીપોત્સવ દેશ દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચુક્યો છે. દીપોત્સવ 24થી 26 ઓક્ટોબરની વચ્ચે યોજાશે.લગભગ ચાર લાખ દીવા પ્રગટાવીને ગયા વર્ષનો રેકોર્ડ તોડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ