ચેતજો / ભારતીય રેલ્વેમાં 9000 કોન્સ્ટેબલની ભરતીનો દાવો કેટલો સાચો ? PIBએ ઉમેદવારોને ચેતવ્યા, સાવધાન રહેજો

How true is the claim of recruitment of 9000 constables in Indian Railways?

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ સત્તાવાર વેબસાઇટ પર કહ્યું હતું કે, RPFમાં 9 હજાર કોન્સ્ટેબલની જગ્યાઓ માટે કોઈ ભરતી કરવામાં આવી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ