મહામંથન / કોરોના મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં શું કરવુ?

લોકડાઉનને લઈને દેશમાં સ્થિતિ વણસી રહી છે. સરકાર અને વહીવટી તંત્ર પોતાના તરફથી તમામ પ્રયાસ કરી રહી છે. દેશમા 14 એપ્રિલ સુધી લોકડાઉન છે ત્યારે સવાલ એ છે કે ઘરમા રહીને કરીએ શું. એક સમય હતો કે જયારે ઘરે રહીને સમય પસાર કરવો એ ભારતના વડીલોની પરંપરાગત તાસિર હતી. હાલ પણ એવી જ સ્થિતિ આવી છે કે જાણે દેશ 80 કે 90ના દશકમા પહોંચી ગયો હોય. ફાસ્ટ યુગમાં કોરોના મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં કરવું તો શું કરવુ. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ