જમવાનું જમ્યા બાદ માઉથ ફ્રેશનર તરીકે વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ એને ખાવાનું બનાવવામાં પણ એનો ઉપયોગ કરાવામાં આવે છે. વરિયાળી ખાવાના ફાયદા તો છે પર અમે તમને જણાવી દઇએ કે એનું શરબત પીવું એટલું જ ફાયદાકારક છે. ચલો અમે જણાવીએ એને બનાવવાની રીત અને એના ફાયદા વિશે.
વરિયાળીનું શરબત બનાવવાની રીત:
મધ્ય તાપમાં એક પેનમાં પાણી અને વરિયાળી નાંખીને બરોબર ઉકાળી દો. એને ત્યારે જ ઠંડું કરીને પી લો. બીજી રીત તમે એને આખી રાત પલાળીને રાખો અને બીજા દિવસ સવારે ગાળીને પી લો.
વરિયાળીનું શરબત પીવાના ફાયદા
વરિયાળી એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ થાકને દૂર કરીને શરીરને ઠંડક પહોંચાડે છે.
વરિયાળીના પાણીમાં એક ચમચી મિશ્રી અને એક ચમ્મસ મધ મિક્સ કરીને પીવાથી સ્કીનમાં ગ્લો આવે છે.
વરિયાળી વજન તો ઓછું કરે છે. પરંતુ વરિયાળીના પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી વજનમાં ફરક આવવા લાગે છે.
વરિયાળી ટોક્સિન્સ બહાર નિકાળે છે જેનાથી વજન ઓછું કરવામાં મદદ કરે છે.