દાદીમાના નુસ્ખા / શું તમે પણ ગેસની સમસ્યાથી પીડાવ છો? તો આ છે અક્સીર ઇલાજ

how to get rid of gas issue

કોરોના કાળમાં જ્યારે આખુ ભારત 3 મહિના સુધી ઘરે બેસી રહ્યુ ત્યારે અચાનકથી જ દરેકના જીવનમાં એક અલગ જ બદલાવ આવી ગયો હતો. બસ આ જ બદલાવને કારણે 90 ટકા લોકોને ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઇ ગઇ છે. પાચન પણ બરાબર ન થતુ હોવાની ઘણા લોકોની ફરિયાદ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ક્યા ઘરેલૂ ઉપચારથી તમારી આ સમસ્યાનુ નિવારણ થશે.

બ્રેકિંગ ન્યૂઝ