અમદાવાદમાં લૉકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનોને ખુલ્લી રાખવા માટે પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું છે. અગાઉ એવી બાબત ધ્યાનમાં આવી હતી કે કેટલાંક પોલીસકર્મીએ સવારે 8થી 12 સુધી જ દુકાનો ચાલુ રાખવા દેતા હતા જેના પરથી પાબંધી હટાવી દેવાઈ છે. ત્યારે જાણો આજની Ek Vaat Kauમાં આ વિશે વિસ્તારથી અને સાથે સાથે લૉકડાઉનમાં જીવનજરૂરિયાતની વસ્તુ કે સેવા માટે ઑનલાઈન પાસ કેવી રીતે મેળવી શકાય