Ek Vaat Kau / અમદાવાદમાં આ દુકાનો માટે સમયમર્યાદા નહીં, લોકડાઉનમાં ઓનલાઈન પાસ કેવી રીતે મેળવશો

અમદાવાદમાં લૉકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનોને ખુલ્લી રાખવા માટે પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું છે. અગાઉ એવી બાબત ધ્યાનમાં આવી હતી કે કેટલાંક પોલીસકર્મીએ સવારે 8થી 12 સુધી જ દુકાનો ચાલુ રાખવા દેતા હતા જેના પરથી પાબંધી હટાવી દેવાઈ છે. ત્યારે જાણો આજની Ek Vaat Kauમાં આ વિશે વિસ્તારથી અને સાથે સાથે લૉકડાઉનમાં જીવનજરૂરિયાતની વસ્તુ કે સેવા માટે ઑનલાઈન પાસ કેવી રીતે મેળવી શકાય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ