તુલસીવિવાહ 2022 / દેવપ્રબોધિની એકાદશી પર કેવી રીતે થશે લક્ષ્મીજીની કૃપા, કરો આ ઉપાય

How to get grace of Lakshmi on Devprabodhi Ekadashi, do this remedy

તુલસી વિવાહની માન્યતાઓ અનુસાર દેવપ્રબોધની એકાદશી કે દિવસે પૂર્ણ કરાવવામાં આવે છે. એ દિવસે ભગવાન વિષ્ણુંનાં શાલિગ્રામ અને તુલસીનાં વૃક્ષનાં વિવાહ કરાવવામાં આવે છે. માન્યતા છે કે એવું કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ સમૃધ્ધિ આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ