શ્રાદ્ધપક્ષ / પિતૃદોષ કેટલા પ્રકારના હોય છે અને તેને કેવી રીતે દુર કરશો? 

how to ged rid of pitrudosh

પિતૃ એટલે કે આપણા મૃત પૂર્વજોનુ તર્પણ કરવા માટે હિન્દુ ધર્મની એક ખૂબ પ્રાચીન પ્રથા અને પર્વ છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ નક્કી કરવામા આવ્યા છે. જેથી તમે તમારા પૂર્વજોને યાદ કરો અને તેમનુ તર્પણ કરાવીને તેમને શાંતિ અને તૃપ્તિ પ્રદાન કરો. જેનાથી તમને તેમનો આશીર્વાદ અને સહયોગ મળે.

બ્રેકિંગ ન્યૂઝ