નવરાત્રિ2020 / મહામારીમાં માતાજીનું મંદિર આ રીતે સજાવો, ઘર અને મન થશે પવિત્ર

How to decorate temple in navratri

નવરાત્રિને વર્ષમાં એક વાર આવે છે પરંતુ આખા વર્ષના આશિષ આપી જાય છે. માતા દુર્ગાના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. માતાજીની આરતી અને સેવાપૂજાની તૈયારીઓ ખુબ જોશથી અને શ્રદ્ધાથી કરવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે નવરાત્રિમાં મંદિરને સજાવશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ