Why ne kaho Bye / કોરોનાકાળમાં સતત નેગેટિવિટી વચ્ચે માનસિક શાંત કેવી રીતે રહેવું?

આ કોરોનાકાળમાં સતત મોત અને બીમારીની વાતો સાંભળીને કે પછી આપણા જ સ્વજનોને આ મહામારીનો ભોગ બનતા જોઈ દુઃખી થઈ જતા હોઈએ છીએ. છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાને કારણે આપણી માનસિક સ્થિતિ ઘણી વખતે નેગેટિવ થઈ જતી હોય છે માનસિક રીતે શાંત રહેવું જરૂરી છે. આ કોરોના પોઝિટિવના જમાનામાં માનસિક રીતે પોઝિટિવ રહેવું તમારી ઈમ્યુનિટી માટે પણ બહેતર છે. તો કેવી રીતે માનસિક શાંત રહેવું તે જાણીએ આજના Why ne Kaho Bye with Ami Modi માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ