આ કોરોનાકાળમાં સતત મોત અને બીમારીની વાતો સાંભળીને કે પછી આપણા જ સ્વજનોને આ મહામારીનો ભોગ બનતા જોઈ દુઃખી થઈ જતા હોઈએ છીએ. છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાને કારણે આપણી માનસિક સ્થિતિ ઘણી વખતે નેગેટિવ થઈ જતી હોય છે માનસિક રીતે શાંત રહેવું જરૂરી છે. આ કોરોના પોઝિટિવના જમાનામાં માનસિક રીતે પોઝિટિવ રહેવું તમારી ઈમ્યુનિટી માટે પણ બહેતર છે. તો કેવી રીતે માનસિક શાંત રહેવું તે જાણીએ આજના Why ne Kaho Bye with Ami Modi માં