FOLLOW US
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રાની શરૂઆત આમ તો પૌરાણિક કાળથી હોવાનું મનાય રહ્યું છે. પુરી બાદ સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. જેનો ગર્ગસંહિતામાં ઉલ્લેખ છે. રથયાત્રા કેમ અને ક્યારે શરૂ થઈ, જાણો શું કહે છે રોચક ઈતિહાસ