Coronavirus / જાણો ભારત અને ગુજરાત કોરોનાવાયરસ સામે ઝિંક ઝીલવા કેટલું સક્ષમ? આંકડાઓ નિરાશાજનક

How prepared is Gujarat and Indian government to tackle coronavirus

સમગ્ર દુનિયામાં આશરે 3000 લોકોનો ભોગ લેનાર કોરોના વાયરસે ભારતમાં સત્તાવાર એન્ટ્રી લીધી છે અને આરોગ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું છે કે ભારતમાં 28 દર્દીઓ કોરોના વાયરસ પોઝિટિવ નોંધાયા છે. આ કટોકટીના સમયે સૌની આંખ એ બાબત પર મંડાઈ છે કે જો ચીનની જેમ ભારતમાં પણ મોટી સંખ્યામાં કોરોનાવાયરસ ફેલાઈ જાય તો ભારતની આરોગ્ય વ્યવસ્થા આ ઇમર્જન્સીને કેવી રીતે હેન્ડલ કરી શકે છે. સરકારી આંકડાઓને જોતા તો એમ લાગે છે કે ભારત આ મામલે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે તેમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ